આવનારી ચૂટણી વિષે એક સાચી વાત.................. મારા બાળાભોળા મિત્રોની જાણ માટે : ભારતમાં ચૂંટણી જ્ઞાતિવાદ પર લડાય અને જીતાય છે. એટલે તો શિક્ષણ કે સરંક્ષણ જેવા પાયાના મુદ્દાઓ કદી મેઈનસ્ટ્રીમ રહ્યા નથી. બહુમતી મતદારવર્ગ અહીં હોશિયાર નથી, લુચ્ચો છે. જાગૃત નથી, માનસિક રીતે પછાત છે. ધાર્મિકતાના અતિરેકને લીધે જ્ઞાતિવાદી / કોમવાદી માનસિકતા નાગરિકોના લોહીમાં છે. આમાં જે અપવાદો છે, એમના ચૂંટણીમા ચણા ય ના આવે. આ ઘોર જ્ઞાતિવાદી અને સંકુચિત માનસ જાય નહિ, ત્યાં સુધી ઇલેક્શનથી રિવોલ્યુશન ભૂલી જજો.
માનવ જીવન ના સર્વાંગી પાસા ને રજૂ કરતો બ્લોગ જેમ કે શિક્ષણ,સમાજ,ધર્મ,નીતિ ,મૂલ્યો રાષ્ટ્ર તેમજ આંતર રાષ્ટ્રીય પ્રવાહો વગેરે વિષયો નો સમાવેશ કરતો બ્લોગ ...........
Saturday, 4 August 2012
રાજકારણ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment